Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
*અનુસ્નાતક સંસ્કૃત વિભાગમાં કાલિદાસ જન્મ જયંતી નિમિત્તે "आषाढस्य प्रथम दिवसे" કાર્યક્રમ યોજાયો.* સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા મહાકવિ કાલિદાસની જન્મજયંતીના ઉપક્રમે "आषाढस्य प्रथम दिवसे" કાર્યક્રમનું આયોજન તારીખ ૧૫ જુલાઈ, ૨૦૨૭ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાયો હતો.કાર્યક્રમમાં અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓએ મહાકવિ કાલિદાસના જીવનચરિત્ર તેમજ તેમની કૃતિઓ મંચન કર્યું હતું. વિદ્યાર્થીઓએ કાલિદાસ રચિત 'મેઘદૂત' ના પસંદગીના શ્લોકોનું ભાવસભર ગાન | Akhand Bharat Dainik