પિલુદ્રા નીલકંઠ મહાદેવ ભક્તોદ્ધારા શિવ પુરાણ પોથી ની ડીજે સાથે શોભાયાત્રા કરવામાં આવી
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
આધ્યાત્મિક
પિલુદ્રા નીલકંઠ મહાદેવ ભક્તોદ્ધારા શિવ પુરાણ પોથી ની ડીજે સાથે શોભાયાત્રા કરવામાં આવી
વિષ્ણુજી મકવાણા સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના પિલુદ્રા ગામ શિવ ભક્તો શિવપુરાણ પોથી ની રાવલવાસ થી નીલકંઠ મહાદેવ મંદિર સુધી ડીજે સાથે શોભાયાત્રા કરી. મંદિર ના સાનિદય માં શિવ પુરાણ કથાગામ લોકો એ શિવ કથા નો લાભ લીધો. અખંડ ભારત