શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિર અંધજ ખાતે માનનીય મહેસુલ મંત્રી શ્રી સંજય સિંહ મહિડા નાવરદ હસ્તે અંબિકા મિત્ર મંડળ અંધજ અને યોગીનગર ના સાથ સહયોગથી આગામી તારીખ 13 9 2026 ના રોજ થી 21 9 2026 સુધી અંબાજી જતા પદ યાત્રિકો માટે ભોજન પ્રસાદ દવા તેમજ ગરમ પાણી તેમજ બીજી અન્ય સુવિધા સાથે નું આયોજન કરવામાં આવેલ છે